ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

સાધના વિશેષ
સફળ થવું છે? ગીતાના આ 5 શ્લોકને જીવનમાં ઉતારી લો
સફળ થવું છે? ગીતાના આ 5 શ્લોકને જીવનમાં ઉતારી લો

સફળ થવું છે? ગીતાના આ 5 શ્લોકને જીવનમાં ઉતારી લો

કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાના 700 શ્લોકો દ્વારા સમગ્ર માનવજાતિને તત્વજ્ઞાનથી સભર સર્વગ્રાહી ઉપદેશ આપ્યો છે

જળવાયુ પરિવર્તનનું વૈશ્વિક સંકટ હવે તો માત્ર એક જ ઉપાય - એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્યના દર્શનનો સ્વીકાર
જળવાયુ પરિવર્તનનું વૈશ્વિક સંકટ હવે તો માત્ર એક જ ઉપાય - એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્યના દર્શનનો સ્વીકાર

જળવાયુ પરિવર્તનનું વૈશ્વિક સંકટ હવે તો માત્ર એક જ ઉપાય - એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્યના દર્શનનો સ્વીકાર

તમામ મહાસત્તાઓ કે જે વિશ્વ પર છવાયેલા આ સંકટ માટે જવાબદાર છે, તે પગલાં લેવામાં ઊણી ઊતરે છે. ત્યારે ફરી એક વખત આ વિશ્વસંકટને ખાળવામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે. ત્યારે આ વૈશ્વિક સંકટમાંથી વિશ્વને ઊગારવા આપણી સનાતન સંસ્કૃતિ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં...

૧૩ ડિસેમ્બર, સંસદ પર આતંકી હુમલાના બાવીસ વર્ષ નિમિત્તે એક ચિંતન
૧૩ ડિસેમ્બર, સંસદ પર આતંકી હુમલાના બાવીસ વર્ષ નિમિત્તે એક ચિંતન

૧૩ ડિસેમ્બર, સંસદ પર આતંકી હુમલાના બાવીસ વર્ષ નિમિત્તે એક ચિંતન

૭ ઓક્ટોબર, ૨૦૨૩ના દિને હમાસે ઇઝરાયેલ પર કરેલા આતંકી હુમલાથી આપ વ્યથિત હશો જ, પણ આવા જ પ્રકારનો આતંકી હુમલો ૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ભારત પર કર્યો હતો. આ કમનસીબ ઘટના ચાલુ ડિસેમ્બર માસમાં જ થઈ હતી. તેની યાદ તાજી રહે એટલા માટે આ લેખ લખવામાં આવ્યો છે.

...જ્યારે ઉજ્જૈનમાં ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને વિધિવત રીતે સોંપી પૃથ્વીલોકની સત્તા!!!
...જ્યારે ઉજ્જૈનમાં ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને વિધિવત રીતે સોંપી પૃથ્વીલોકની સત્તા!!!

...જ્યારે ઉજ્જૈનમાં ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને વિધિવત રીતે સોંપી પૃથ્વીલોકની સત્તા!!!

દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકની સત્તા ભગવાન શિવને સોંપી પાતાળ લોકમાં રાજા બલિ પાસે જાય છે અને યોગનિદ્રા ધારણ કરે છે. આ સમયે પાલક કર્તા સ્વરૃપે ભગવાન શિવ પૃથ્વીલોકની સંભાળ રાખે છે.

ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે
ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે

ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે

“સંસ્કૃતના અધ્યયન વિના કોઇપણ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી. સંસ્કૃત ભાષા જેવી સમૃદ્ધિ કોઇ ભાષામાં નથી. અજ્ઞાની લોકો તેને અકારણે અઘરી ભાષા ગણે છે” - મહાત્મા ગાંધી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન

શ્રી રંગાહરી અગિયાર કરતા વધારે ભાષાઓ બહુ સારી રીતે જાણતા હતા જેમાં સંસ્કૃત, મલયાલમ, હિન્દી, મરાઠી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓ પર તેઓનું પ્રભુત્વ હતું.

વિશેષાંક
ડિસેમ્બર. ૨૧, ૨૦૨૩

સુરત એટલે સૂર્યપુર - આવો જાણીએ સુરતનો ઇતિહાસ અને ૮ ફરવાલાયક સ્થળો વિશે...!!

પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે.

સુરત એટલે સૂર્યપુર - આવો જાણીએ સુરતનો ઇતિહાસ અને ૮ ફરવાલાયક સ્થળો વિશે...!!
નવેમ્બર. ૨૪, ૨૦૨૩

ગિરનારની લીલી પરિક્રમા વિશે આ જાણવા જેવું છે...!! જતા હોવ તો આટલું જાણી લો

આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે.

ગિરનારની લીલી પરિક્રમા વિશે આ જાણવા જેવું છે...!! જતા હોવ તો આટલું જાણી લો
નવેમ્બર. ૦૧, ૨૦૨૩

દિવાળી વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? અમદાવાદથી 310 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળની મુલાકાત લેતા આવો

જો તમે ત્રણથી ચાર દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કુંભલગઢની ટ્રીપ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન પુરવાર થઇ શકે છે

દિવાળી વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? અમદાવાદથી 310 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળની મુલાકાત લેતા આવો

નવરાત્રિ, નવદુર્ગા, ટૂંકી કથા અને મહત્વ જાણો

નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો

નવરાત્રિ, નવદુર્ગા, ટૂંકી કથા અને મહત્વ જાણો